DA Hike: એસટી કર્મચારીઓ માટે ખુશીની જાહેરાત મોંઘવારી ભથ્થામાં વધારો

મોંઘવારી ભથ્થાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને લગતો એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં એસટી નિગમના તમામ કર્મચારીઓ માટે સારા સમાચાર છે આ જાહેરાત અગાઉ મીડિયાના માધ્યમથી આપવામાં આવી છે એસટી નિગમના તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે જેમનો લાભ માત્ર એસટી નિગમના કર્મચારીઓને જ મળશે તેવું જાણવા મળી રહ્યું છે આ સાથે જ ભથ્થાના એરિયર્સની ચુકવણી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે

વધુમાં જણાવી દઈએ તો રાજ્ય વાહન વ્યવહાર મંત્રી દ્વારા પોતાના સોશિયલ મીડિયા X પર પોસ્ટના માધ્યમથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે જેમાં એસટી નિગમના તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરતી પોસ્ટ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ જે મળતી વિગતો અનુસાર તમામ એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થા એટલે કે 2%ના વધારા સાથે હવેથી 55% મુજબ વધુ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ મહત્વપૂર્ણ રાજ્ય સરકારના નિર્ણયથી તમામ એસટી નિગમના કર્મચારીઓને મોટો ફાયદો થશે સાથે જ મોંઘવારી ભથ્થામાં વધારા થવાથી પગારમાં પણ વધારો થઈ શકે છે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય થતી કુલ ૩૦ કરોડથી પણ વધુ એસટી નિગમના કર્મચારીઓને લાભ થશે આ સાથે ટૂંક સમયમાં આ માટેની વિગતો બહાર આવી શકે છે હાલ આવીગતો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી છે સાથે જ હર સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે

Leave a Comment